મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરનાં ઇશ્વરીયા નેશમાં દીપડાની રંજાડ હોવાથી દિવસે વીજળી આપવાની માંગ


SHARE











વાંકાનેરનાં ઇશ્વરીયા નેશમાં દીપડાની રંજાડ હોવાથી દિવસે વીજળી આપવાની માંગ

વાંકાનેર તાલુકાનાં ઇશ્વરીયા નેશ ફિડરમાં ખેતીની વિજળીનો વારો દિવસના સમયમાં આપવા માટે  ભારતીય કિસાન સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ જીલેશભાઇની આગેવાનીમાં ભારતીય કિસાન સંઘના વાંકાનેર તાલુકાનાં પ્રમુખ વાસુદેવસિંહ આર. ઝાલા અને મંત્રી મનુભાઇ ઝાલા સહિતના ખેડૂતો દ્વારા વીજ કંપનીના કાર્યપાલકને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જણાવ્યુ છે કે, તે ગામની સીમ નજીક ફોરેસ્ટની હદ આવે છે જેથી કરીને દીપડાની રંજાળ બહુ જ હોવાથી ખેડુતને રાત્રીના સમયમાં ખેતર જવાથી દિપડાનો ડર રહે છે અને ખેડુતને જીવનું જોખમ છે જેથી કરીને ફોરેસ્ટ વાળાએ દિપડાને પકડવા માટે પાંજરું મૂક્યું હતું જો કે, દીપડો પકડાયો નથી ત્યારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ઇશ્વરીયા નેશ ફિડરમાં ખેતીની વિજળીનો વારો દિવસના સમયમાં આપવા માટે  ભારતીય કિસાન સંઘ દ્વારા માંગ કરી છે






Latest News