તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે આવેલ નલિની વિદ્યાલય દ્વારા ગરબાનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના વાવડી રોડે આવેલ નલિની વિદ્યાલય દ્વારા ગરબાનો કાર્યક્રમ યોજાયો

મોરબીના વાવડી રોડે આવેલ શ્રી નલિની વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે ગાયત્રી નગરના શિવ મંદિરના પટાંગણમાં નવરાત્રી નિમિત્તે રાસગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સંચાલક બિપિન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સાથે મળીને ગરબાની મોજ કરી હતી આ શાળાના ભણતા તમામ બાળકો રાસ ગરબામાં જોડાયા હતા આ કાર્યક્રમમાં જુદા જુદા પાંચ વિભાગ પાડવામાં આવ્યા હતા. અને આ પાંચેય વિભાગના પ્રથમ, દ્વિતીય અને ટ્રેડિશનલ એમ ત્રણ ત્રણ ઇનામો આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના આચાર્ય બી.ડી.પંડ્યામીનાબેનઆયેસાબેનદિપાલીબેનરેનિષાબેન તેમજ રજીયાબેન વગેરેએ જેહમત ઉઠાવેલ હતી






Latest News