તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી : આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામનો હરતો ફરતો સેવા કેમ્પ કાર્યરત


SHARE











મોરબી : આશાપુરા જતા પદયાત્રીઓ માટે ટીંબડી ગામનો હરતો ફરતો સેવા કેમ્પ કાર્યરત

આસો મહિનામાં માતાજીના નવલા નોરતાના આવતા હોય ત્યાં કચ્છમાં આવેલા આશાપુરા માતાના મઢે દેશભરમાંથી ચાલીને જતા પદયાત્રીઓ માટે મોરબીના ટીંબડી ગામના ગામના મનીષભાઈ દેવમુરારીની ટીમ દ્વારા માતાના મઢ ચાલીને જતા પદયાત્રીઓની સેવામાં સતત ૧૩ વર્ષથી ખડેપગે સેવા આપી રહ્યા છે.જેમાં તેમની ટીમ દ્વારા હરતા ફરતા સેવા કેમ્પમાં સફરજન, માજા, થમ્સઅપ, લીંબુ સરબત, ફરસાણ તેમજ મેડિકલ સહિતની સેવા પણ પદયાત્રીઓને આપી રહ્યા છે.જેમાં મનીષભાઈ દેવમુરારી, રમેશભાઈ રૈયાણી, મહેન્દ્રસિંહ જાડેજા, પિયુષભાઈ દેવમુરારી, કાનાભા ગઢવી, જયદીપ ચાવડા, ભરતદાસ બાપુ (મહંત નારિચાણીયા હનુમાનજી મંદિર-મોટા રામપર) રમેશભાઈ, કિશોરભાઈ પટેલ, આકાશ પંડ્યા, હિરેનભાઇ અને નિખિલભાઇ સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે






Latest News