મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું
Breaking news
Morbi Today

મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ભાઇશ્રીની હાજરીમાં કરાઇ રજત તુલ્લા


SHARE











મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ભાઇશ્રીની હાજરીમાં કરાઇ રજત તુલ્લા

મોરબીના સનાળા ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે ભાગવત આચાર્ય રમેશભાઈ ઓઝાની કથા ચાલી રહી છે દરમિયાન કથાનું આયોજન કરનારા મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની આજે તેઓના મિત્ર મંડળ દ્વારા રજત તુલ્લા કરવામાં આવી હતી અને ૮૪ કિલો ચાંદીથી તેઓની રજત તુલા કરવામાં આવી છે મોરબી પંથકમાં લોક સેવક તરીકે છેલ્લા ૩૫ વર્ષથી લોકોના પ્રશ્નો ઉકેલવા માટે અને લોકોની સુખ સુવિધામાં વધારો કરવા માટે થઈને કાર્યરત રહેલા કાંતિભાઈ અમૃતિયા દ્વારા કોરોના દરમિયાન મૃત્યુ પામેલા લોકોના મોક્ષાર્થે જે ભાગવત કથાનું ભવ્ય અને ભગીરથ કાર્ય કરવામાં આવ્યું છે તે માટે તેઓના મિત્ર મંડળ દ્વારા આજે કથા મંડપમાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની હાજરીમાં રજત તુલના કરવામાં આવી હતી ને ત્યારે કાંતિભાઈએ કહ્યું હતું કે, તેની રજત તુલ્લા કરવામાં આવી છે તેમાં વધુ પાંચ લાખ રૂપિયા ઉમેરીને તમામ રકમને સારા સેવા કાર્યમાં વાપરવામાં આવશે






Latest News