તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી : આશાપુરા માતાજી માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે માળીયાના સોનગઢ મુકામે સેવા કેમ્પ


SHARE











મોરબી : આશાપુરા માતાજી માતાના મઢ જતાં પદયાત્રીઓ માટે માળીયાના સોનગઢ મુકામે સેવા કેમ્પ

મોરબીના પીપળીયા ચાર રસ્તાથી માળીયા જતાં રસ્તામાં સોનગઢ ગામ પાસે સતત છેલ્લા ૨૩ વર્ષથી કચ્છમાં આવેલ માતાના મઢે જતાં પદયાત્રીઓની સેવા માટે સુંદર કેમ્પનું આયોજન થાય છે.મોરબીનાં ધીરૂભાઈ ડી.ચાવડા(નિવૃત બેંકકર્મી), કે.સી.જાડેજા (પી.જી.વી.સી.એલ.મોરબી), રાજુભાઈ લખમણભાઈ ડાંગર, હર્ષદભાઈ પટેલ (જયોતિ મંડપ), મહેશભાઈ (જલારામ ફેમિલી મોલ), સોનગઢ ગામના આહીર યુવાનો અને મોરબી પરાબજાર મિત્રમંડળ સહિતનાં ઉત્સાહી સેવાભાવિ યુવાનો ખુબ જ ઉમંગ સાથે સેવા આપી રહયા છે આ સેવા કેમ્પ તા.૧૮-૯ ને રવિવારથી તા.૨૪-૯ શિનવાર સુધી રીતદિવસ અવિરતપણે ચાલુ રહેશે.આ કેમ્પમાં વિનામુલ્યે જમવાનું, ન્હાવાનું, ચા-પાણી, નાસ્તો રાત્રી રોકાણ, આરામ અને મેડીકલ સારવાર સહિતની તમામ સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવશે.તો દરેક પદયાત્રીઓ અને ધર્મપ્રેમી લોકોએ આ સેવાનો ખુબ જ બહોળા પ્રમાણમાં લાભ લેવા આયોજકો તરફથી નમ્ર અપીલ કરવામાં આવેલ છે.






Latest News