તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી-માળિયાના નર્મદા આધારિત ગામોમાં ત્રણ દિવસ પાણી વિતરણ બંધ


SHARE











મોરબી-માળિયાના નર્મદા આધારિત ગામોમાં ત્રણ દિવસ પાણી વિતરણ બંધ

મોરબી તથા માળિયા તાલુકાના ગામો કે જે નર્મદાનો પાણી પુરવઠો મેળવે છે તે ગામોમાં આજથી ત્રણ દિવસ સુધી પાણી વિતરણ બંધ રહેશે કેમ કે, સમ્પના સફાઈ કામ માટે શટ ડાઉન કરવામાં આવ્યું છે

મોરબી જીલ્લામાં તા.૧૭/૦૯ થી તા.૧૯/૦૯ એમ કુલ ત્રણ દિવસ સુધી એન.સી.-૭ માં મશીનરી તથા સમ્પ સફાઈ કામગીરી તેમજ એન.સી.-૬ સમ્પ સફાઈ માટે શટ ડાઉન કરવા માટે વડી કચેરી ગાંધીનગર દ્વારા મજૂર આપવામાં આવી છે જેથી કરીને શટડાઉનના સમયગાળા દરમ્યાન જીડબલ્યુઆઈએલ, મોરબી હસ્તકના એન.સી.-૬, ખીરઈ, એન.સી.-૭, મોરબી તથા એન.સી.-૧૨એ, હીરાપર  પંપીગ સ્ટેશનથી પંપીગ બંધ રહેશે. જેથી કરીને મોરબી તથા માળિયા તાલુકાના ગામો કે જે નર્મદાનો પાણી પુરવઠો મેળવે છે. તેનો પાણી પુરવઠો બંધ રહેશે તથા પાણી પુરવઠો રેગ્યુલર થવા માટે આશરે ત્રણથી ચાર દિવસ લાગશે તેવી અધિકારી દ્વારા ગ્રામજનો તથા સરપંચોને જાણ કરવામાં આવી છે






Latest News