મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું
Breaking news
Morbi Today

મોરબીના પીપળીથી અણિયારી સુધીનો રસ્તો મગરની પીઠ સમાન: વાહન ચાલકો હેનાર પરેશાન


SHARE











મોરબીના પીપળીથી અણિયારી સુધીનો રસ્તો મગરની પીઠ સમાન: વાહન ચાલકો હેનાર પરેશાન

રાજ્યના સ્ટેટ હાઇવે મોરબી પિપળી રોડનો સમાવેશ થાય છે અને આ રસ્તાનું કામ વર્ષ ૨૦૧૮માં કામ કરવામાં આવ્યું હતુ જો કે, જે તે સમયે ૨૯ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ રોડનું કામ ચાલુ હતું ત્યારે જ રોડ તૂટી ગયો હતો જેથી કરીને આમ જોવા જઈએ તો રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારથી જ આ રોડ ઉપર આવતા તમામ ગામડાના લોકો તેમજ જુદાજુદા કારખાનાઓમાં નોકરી માટે જતાં શ્રમજીવીઑ સહિતના પોતાના જીવના જોખમે રોડ ઉપરથી પોતના વાહનો લઈને કે પછી રિક્ષા સહિતના પેસેંજર વાહનોમાં બેસીને પસાર થાય છેમોરબી અને માળિયા તાલુકાના પીપળી, બેલા, રંગપર, જેતપર ,સાપર, અણિયારી, જીવાપર, ચકમપર સહિત લગભગ ૩૫ જેટલા ગામને ઉપયોગી થાય તે પીપળી જેતપર રોડની હાલત દયનીય હાલમાં છે અને વરસાદના લીધે ખાડામાં પાણી ભરાઈ જવાથી નાના મોટા અનેક અકસ્માતો દરરોજ થાય છે તેમ છતાં પણ આ રોડને યોગ્ય રીતે રીપેર કરવાના બદલે તંત્ર દ્વારા માત્ર માટીના ઢગલા કરવામાં આવે છે જે માટી ભારે વાહનોના લીધે ખાડામાંથી નીકળી જાય છે અને માટીના ઢગલા રોડની વચ્ચે થઈ જતાં હોવાથી તે પણ અકસ્માતને નોતરે છે ત્યારે આ રોડ ફોરલેન બને ત્યાં સુધીમાં નિર્દોષ વ્યક્તિના જીવ ન જાય તે માટે યોગ્ય સમારકામ કરવાની માંગ કરવામાં આવી છે






Latest News