મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરો માનસરોવરના દર્શન


SHARE











મોરબીના મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે કરો માનસરોવરના દર્શન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર પાસે લાયન્સનગરની બાજુમાં અમૃત પાર્ક સામે આવેલ મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે અગાઉ અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ હાલમાં મોરબીમાં સૌપ્રથમ વખત માનસરોવર દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ દર્શનનો લાભ ભક્તો  અમાસના દિવસ સુધી લઈ શકશે જેથી કરીને માનસરોવરના દર્શન મંગલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં કરવા માટે ભક્તોને નિમંત્રણ આપવામાં આવ્યું છે ઉલેખનીય છે કે, મૂળ ધાંગધ્રાના રહેવાસી અને હાલમાં મોરબી રહેતા ચિરાગભાઈ મહેશચંદ્ર રાવલ દ્વારા માનસરોવરના દર્શન માટેની વ્યવસ્થા મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉભી કરવામાં આવી છે અને ત્યારે મંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે આ દર્શનનો લાભ લેવા માટે પૂજારી સહિતના આયોજકો દ્વારા ભક્તોને જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News