તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં આસ્વાદ પાન પાસે કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળ્યું !  


SHARE











મોરબીમાં આસ્વાદ પાન પાસે કચરાના ઢગલામાંથી નવજાત બાળક મળ્યું !  

મોરબીના મહેન્દ્રપરા પાસે કરવામાં આવેલ કચરાના ઢગલામાંથી બાળકના રડવાનો અવાજ આવતો હતો જેથી કરીને લોકોએ ચેક કરતાં ત્યાંથી બિનવારસી હાલતમાં નવજાત શિશુ મળી આવ્યું હતું જેથી કરીને પોલીસને બનાવની જાણ કરવામાં આવી હતી અને બાળકને સારવારમાં ખસેડાયું હતું

મોરબીમાં આસ્વાદ પાન પાસે આવેલ મહેન્દ્રપરા વિસ્તારમાં રોડ ઉપર કરવામાં આવતા કચરાના ઢગલામાંથી બાળકને રડવાનો અવાજ આવ્યો હતો જેથી કરીને સ્થાનિક લોકોએ પોલીસને બનાવની જાણ કરી હતી જેથી કરીને પોલીસે મહિલા સામાજિક કાર્યકર હસીનાબેન લાડકાને સાથે લઈને ઘટના સ્થળે પહોચી હતી અને નવજાત શિશુને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખાસેડાયું હતું અને આ બાળકને ત્યાં કચરામાં કોણ ફેંકી ગયું તે પ્રશ્ન હજુ ઊભો છે જેથી કરીને પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરેલ છે






Latest News