હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ટકાવારી કાંડના લાલાને બહાર લાવવા એસીબીમાં રજૂઆત


SHARE











મોરબી પાલિકાના ટકાવારી કાંડના લાલાને બહાર લાવવા એસીબીમાં રજૂઆત

મોરબી નગરપાલિકામાં કથીક ભષ્ટ્રાચારમાં લાલો કળા કરી ગયો છે તે બાબત યોગ્ય તપાસ કરવા માટે એસીબીના નિયામકને મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી છે

મોરબીમાં રહેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ જણાવ્યુ છે કે, મોરબી નગરપાલિકામાં પ્રમુખ પતિ દ્વારા    ટકા કમિશન લાલો લઇ ગયો છે તેવી વાત કરવામાં આવી છે તે લાલો કોણએ  તપાસનો વિષય  છે અને લાલો  ઉફ લાલાભાઈ કાળુભાઇ પરમાર નહિ પરંતુ તે કોઈ અન્ય  કોન્ટ્રાકટર હોવાનું સામે આવી રહ્યું છે જેથી કરીને પાલિકામાં કયો લાલો કળા કરી ગયો છે તેની તપાસ કરવામાં આવે અને પાલિકામાં ચાલતા બેફામ ભષ્ટ્રાચારમાં લેવાતી ટકાવારીમાં કોણ કોણ સામેલ છે તેની હક્કિત બહાર લાવવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News