મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

મોરબી પાલિકા સંચાલિત નંદીઘરના દાતાઓને મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરાયા સન્માનીત


SHARE





મોરબી પાલિકા સંચાલિત નંદીઘરના દાતાઓને મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે કરાયા સન્માનીત

મોરબી નગરપાલિકા દ્વારા લોકોએન રજડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપાવવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને મોરબીના પંચાસર રોડ ઉપર નંદીઘર બનાવીને ત્યારે રજડતા ઢોરને પકડીને મૂકવામાં આવે છે તેના નિભાવ માટે દાતાઓ તરફથી અવિરત દાન આપવામાં આવે છે જેથી કરીને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી મોરબીના રજડતા ઢોરની સમસ્યા હતી તેનો કોઈ કાયમી નિકાલ કરવામાં આવતો ન હતો જો કે, પાલિકાના વર્તમાન પ્રમુખ કે.કે. પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ તેની ટીમ દ્વારા આ સમસ્યાને ઉકેલવા માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી અને આખા ગુજરાતમાં એક માત્ર મોરબી નગરપાલિકા દ્વારા નંદીઘરનું સંચાલન કરવામાં આવે છે આ નંદીઘરમાં આજની તારીખે ૨૨૦૦ જેટલા ગૌ વંશોનો નિભાવ કરવામાં આવી રહયો છે જેના માટે મોરબીમાં બજરંગ ધૂન મંડળ, ધક્કા વાળી મેલડી માતાજી મંદિર, શામજીભાઈ રંગપરિયા, વિનુભાઇ રૂપાલા સહિતના દાતાઓ દ્વારા અવિરત પણે દાન આપવામાં આવે છે જેથી કરીને આ દાતાઓના સન્માન માટેનો કાર્યક્રમ પંચાસર રોડે બનાવવામાં આવેલા નંદીઘર ખાતે રાખવામા આવ્યો હતો જેમાં રાજ્યમંત્રી બ્રીજેશભાઈ મેરજાપાલિકા પ્રમુખ કુસુમબેન પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાકારોબારી ચેરમેન સુરેશભાઇ દેસાઇ તેમજ તમામ ચેરમેન અને સદસ્યઓ તથા પાલિકાના અધિકારીઑ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા




Latest News