મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ હળવદમાં ઘરે મોડા આવતા પતિ સાથે બોલાચાલી ઝઘડો થતાં પરિણીતાએ કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી સન્માન નિધિ કાર્યક્રમ યોજાયો

મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જીલ્લા પંચાયત મોરબીના કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ પડસુંબિયાના અધ્યક્ષ સ્થાનેથી પ્રધાનમંત્રી સન્માન નિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીનું સીમલા ખાતેથી પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના પ્રોગ્રામનું જીવંત પ્રસારણ આ કેન્દ્ર ખાતેથી ખેડૂતોને બતાવવામાં આવ્યું હતુ.તેમજ આ પ્રોગ્રામમાં પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન દાઝીબાપુ દ્રારા આપવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ જિલ્લા ખેતીવાડી અધિકારી ચૌહાણ અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર દલસાણીયાભાઈના સંકલનથી યોજવામાં આવો હતો. પ્રોગ્રામનું સંચાલન આ કેન્દ્રના ઇન્ચાર્જ ડી.એ.સરડવા અને નિલેશભાઈ વાધડિયા દ્વારા કરવામાં આવ્યુ હતુ.






Latest News