મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE











મોરબીમાં ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને વૃદ્ધે કર્યો આપઘાત

મોરબીમાં નટરાજ ફાટક પાસે ડેમુ ટ્રેન હેઠળ પડતું મૂકીને બીએસએનએલના નિવૃત કર્મચારીએ આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને હોસ્પિટલે ખસેડાયો હતો અને આ બનાવની રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી અને આપઘાત કરી લેનારા વૃદ્ધને બીપીની બીમારી હોય તેનાથી કંટાળીને આપઘાત કર્યો હોય તેવું પ્રતિમિક તપાસમાં સામે આવેલ છે

બનાવની જાણવા મલ્ટી માહિતી મુજબ મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઉસીંગ બોર્ડમાં રહેતા બીએસએનએલના નિવૃત કર્મચારી મગનભાઈ મોહનભાઇ મિયાત્રા (૭૧) એ શનિવારે સવારે વાંકાનેરથી મોરબી આવેલી ડેમુ ટ્રેન હેઠળ નટરાજ ફાટક પાસે પડતું મૂક્યું હતું જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું. માટે તેના મૃતદેહને હોસ્પિટલે લઈને ગયા હતા અને આ બનાવની રેલવે પોલીસને જાણ કરવામાં આવતા અશ્વિનભાઇ સહિતનો સ્ટાફ ત્યાં ગયો હતો અને મૃતકના પરિવારજનોને પૂછતા એવિ માહિતી સામે આવી હતી કે, છેલ્લા ઘણા વર્ષોથી તેને હાઈ બીપીની બીમારી હતી અને તેનાથી કંટાળીને આપઘાત કર્યો હોય તેવી શક્યતા છે






Latest News