મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબી શહેરમાં આવેલ શ્રી કપોરીવાડી પ્રાથમિક શાળામાં ધો.૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ રાખવામા આવેલ હતો જેમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યા હતા. આ સાથે શાળાના ભૂતપૂર્વ આચાર્ય  ધનજીભાઈ કાલરીયા તરફથી ધો. ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને ફુલ સ્કેપ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ તેના જુદા દિવસોને યાદ કર્યા હતા તેમજ શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ તેમજ જીવનમાં પ્રગતિ કરી શાળા અને પરિવારનું નામ રોશન કરવા માટે શુભાશિષ પાઠવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય સુનિલભાઈ જોશી તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.






Latest News