મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે આજથી ત્રિદિવસીય પંચમહા કુંડી યજ્ઞ


SHARE











મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે આજથી ત્રિદિવસીય પંચમહા કુંડી યજ્ઞ

મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ વ્રજ વાટીકા ખાતે રહેતા મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખના ઘરે આજથી ત્રણ દિવસ સુધી પંચમહા કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞમાં કટારીયા હનુમાન મંદિરના મહંત ભાનુપ્રસાદ આચાર્ય પદે બિરાજશે અને યજ્ઞની ધાર્મિક વિધી કરાવશે

મૂળ સરવાડ ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વ્રજ વાટીકા ખાતે રહેતા મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ પ્રેમજીભાઇ ચીખલિયાના ઘરે આજે તા ૨૬ થી લઈને ૨૮ તારીખ સુધી ત્રણ દિવસ પંચમહા કુંડી યજ્ઞ, નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞમાં આચાર્ય પદે કટારિયા હનુમાન મંદિરના મહંત ભાનુ પ્રસાદ બિરાજશે અને તેઓ દ્વારા ધાર્મિક વિધિ અને પંચમહા કુંડી યજ્ઞ કરવવામાં આવશે

 






Latest News