રામાયણના પાત્રોમાં જીવન મૂલ્યો: મોરબીની યુ.એન. મહેતા આર્ટસ કોલેજમાં વ્યાખ્યાન યોજાયું મોરબી જિલ્લાના ૨૦ વિદ્યાર્થીઓને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ખાતે ટેબ્લેટનું કરાયું વિતરણ મોરબીમાં દાઉદી વ્હોરા સમાજની શ્રદ્ધાસભર પદયાત્રા મોરબીની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જુદીજુદી સ્પર્ધાઓ યોજાયો મોરબી મહાપાલિકામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારમાંથી વેરા વસૂલાતની વિસંગતતા દૂર કરવા સંકલનની બેઠકમાં ધારાસભ્યએ કરી રજૂઆત મોરબી-રાજકોટ રોડનું સમારકામ તાત્કાલિક શરૂ કરવા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની કડક સૂચના મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ૨૫ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પ્રવાસ યોજાયો


SHARE





મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના બોર્ડના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પ્રવાસ યોજાયો

મોરબીમાં નવનિર્માણ ક્લાસીસના ધો.૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પર્યટનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને માળીયા(મી.)માં આવેલ એક્સ-આર્મીમેન ભુદરભાઈ વાધડિયાની વાડીમાં વિદ્યાર્થીઓને લઇ જવામાં આવ્યા હતા. અને વિદ્યાર્થીઓને સાહસિક પ્રવૃત્તિઓ અને રમતો રમાડવામાં આવી હતી. અત્રે ઉલેખનીય છે ભુદરભાઈની આગવી શૈલીમાં કરાવાતી સાહસિક પ્રવૃત્તિઓ-રમતો રમાડવામાં આવી હતી અને સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધીમાં નવનિર્માણના સંચાલકો, શિક્ષકો દ્વારા યોગ, પ્રકૃતિ-પરિચય, શારીરિક રમતો, ગરબા અંધ-શાળાની મુલાકાત, વન ભોજન, ટ્રેકીંગ,ક્રોલીંગ, હોજની મોજ, ગૌ-શાળા પરિચય વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા 






Latest News