મોરબીના વાવડી ગામે સગીરા અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર પકડાયો મોરબી શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ કરતી એજન્સી ઉપર અધિકારીઓના ચાર હાથ !?: ભાજપના યુવા આગેવાનનો ગંભીર આક્ષેપ મોરબીના શક્તિ ચોક વિસ્તારમાં નોનવેજની લારીઓ-કતલખાનાઓ તાત્કાલિક બંધ કરાવવા સ્થાનિક લોકોની માંગ હળવદમાં સ્વામી સચ્ચિદાનંદજીની હાજરીમાં બ્રહ્મરત્ન સન્માન સમારોહ યોજાયો સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના: મોરબીની ચાવડા ઉર્વશીબેનનું BAMS કોર્ષનું સપનું થયું સાકાર મોરબી જીલ્લામાં જમીન રેકોર્ડની ક્ષતિઓના ઝડપી નિરાકરણ માટે ૧૧ ગામોમાં યોજાશે વિશેષ સુધારણા કેમ્પ મોરબી જિલ્લાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે મેળાને ધ્યાને રાખીને 3 દિવસ ભારે વાહનોની પ્રવેશબંધી મોરબીના રંગપર નજીક યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો કરનારા બે શખ્સની ધરપકડ
Breaking news
Morbi Today

પરિક્ષા કે આગે, જુકેંગે નહી: મોરબીના વનાળીયા ગામની શાળાના વિદ્યાર્થી ડો.૧૦ ની પરીક્ષા માટે તૈયાર


SHARE





પરિક્ષા કે આગે, જુકેંગે નહી: મોરબીના વનાળીયા ગામની શાળાના વિદ્યાર્થી ડો.૧૦ ની પરીક્ષા માટે તૈયાર

મોરબી તાલુકાનાં વનાળીયા ગામે આવેલ સરકારી માધ્યમિક શાળા ખાતે શાળા પરિવાર દ્વારા ધો. ૧૦ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં ચંદુભાઈ દેકાવાડિયા, સરપંચ અબુભાઈ, સી.આર.સી.કો. કાલરિયા સહિતના હાજર રહ્યા હતા ત્યારે એમ.એચ.દેથરિયા તેમજ યુ.એસ.ઝાલાસંગોચીત લાગણી વ્યક્ત કરી હતી અને વિદ્યાર્થીઓને શાળા તરફથી પ્રમાણપત્રો તેમજ પરીક્ષા કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી આ શાળાના આચાર્ય વી.બી.જાની દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. અને 'પરિક્ષા કે આગે, જુકેંગે નહીં.' ની ભાવના સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા માટે સજ્જ થયા હતા






Latest News