સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના હોદેદારો સાથે સી.આર.પાટીલની મિટિંગ યોજાઇ: મહત્વના મુદાઓની થઈ ચર્ચા


SHARE











મોરબી સિરામિક એસો.ના હોદેદારો સાથે સી.આર.પાટીલની મિટિંગ યોજાઇ: મહત્વના મુદાઓની થઈ ચર્ચા

વાંકાનેરનાં મહારાજા કેસરીદેવસિંહ ઝાલાનો અભિવાદ સમારોહ વાંકાનેર ખાતે યોજાયો હતો ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આવ્યા હતા જો કે, ત્યાં આવતા પહેલા વાંકાનેરમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે તેઓએ અક્ષર પુરુષોત્તમ મહારાજનાં દર્શન કર્યા હતા અને બાદમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મૂકેશભાઈ કુંડારિયાકિરીટભાઈ પટેલહરેશભાઈ બોપલીયા અને વિનોદભાઇ ભાડજા તેમજ માજી પ્રમુખ મૂકેશભાઈ ઉઘરેજા, કિશોરભાઇ ભાલોડીયા અને નિલેશભાઈ જેતપરિયા તથા ભરતભાઈ વરમોરા તેમજ વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ પ્રગ્નેશભાઈ પટેલ સહિતનાં ઉદ્યોગપતિઓ હજાર રહ્યા હતા આ તકે રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાસાંસદ મોહનભાઈ કૂંડારિયા, રામભાઈ મોકરિયા અને વિનોદભાઈ ચાવડા તેમજ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના ભાજપના આગેવાનો અને હોદેદારો હાજર રહ્યા હતા આ બેઠકમાં મોરબીના ઓદ્યોગીક વિસ્તારમાં સારા ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના મહત્વના મુદાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી






Latest News