મોરબીમાં દુષ્કર્મ, દારૂ કેસમાં ફરાર આરોપીઓ તથા ચોરીના ગુનામાં આરોપી પકડાયા, દારૂમાં સંડોવાયેલ એકને હદપાર કરાયો મોરબીના શનાળા અને બહાદુરગઢ ગામે મારામારી : નવ ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં બે માજી મંત્રીની હાજરીમાં જિલ્લા ભાજપના પ્રમુખના હસ્તે શહેર ભાજપ કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે બિનઅધિકૃત ખનન: વાંકાનેરના વીડી-જાંબુડીયા ભેટ ચોકડી વિસ્તારમાંથી ૪૦ લાખનું એક્ષકેવેટર મશીન સીઝ કરાયુ મોરબી મહાનગરપાલિકની સંકલન સમિતિની બેઠક ૨૧ ઓગસ્ટએ યોજાશે મોરબીમાં રૂપિયા બાબતે ઝઘડો કરીને માથામાં હથોડા મારીને પત્નીની હત્યા કરનારા પતિની ધરપકડ મોરબીમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા 9 શખ્સો 1.34 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિચરતી વિમુખ જાતિના ૩૦૦ પરિવારોને ૧૦૦ વરિયા પ્લોટની કરાઇ ફાળવણી


SHARE







મોરબી જિલ્લામાં વિચરતી વિમુખ જાતિના ૩૦૦ પરિવારોને ૧૦૦ વરિયા પ્લોટની કરાઇ ફાળવણી

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં રહેતા વિચરતી વિમુ જાતિના લોકોને સ્થાયી જીવન જીવતા નથી માટે તેઓને સ્થાયી જીવન માટે સરકારની યોજના અંતર્ગત પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી અને આગામી સમયમાં તે લોકો પોતાના પ્લોટ ઉપર સરકારી યોજના હેઠળ બાંધકામ કરી શકે તેની પણ વ્યવસ્થા તેઓની સંસ્થા અને સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવશે

સમગ્ર રાજ્યભરની અંદર વિચારતી વિમુ જાતિના લોકો રખડતું ભટકતું જીવન જીવતા હોય છે અને જ્યાં તેઓને રોજગાર મળે તે જગ્યા ઉપર તેવો સ્થાયી થાય છે પરંતુ આ પરિવારો પણ એક ચોક્કસ જગ્યાએ સ્થાયી જીવન જીવે તે માટે તેને સરકાર દ્વારા આ પરિવારોને પ્લોટની ફાળવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મોરબી જિલ્લાની અંદર પણ વિચારતી વિમુજાતિના લોકોને પ્લોટની ફાળવણી કરવા માટે થઈને છેલ્લા ઘણા સમયથી વિચારતા સમુદાય સમર્થન મંચ દ્વારા રજુઆત અને માગણી કરવામાં આવી રહી હતી જેને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં કુલ મળીને ૩૦૦ જેટલા પરિવારોને સરકારી યોજના અંતર્ગત પ્લોટની ફાળવણી કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે સરકારી ખરાબાની જગ્યામાં મળીને ૧૨૪ જેટલા વિચરતી વિમુજાતિના પરિવારોને ૧૦૦ વરિયા પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી અને આગામી સમયમાં સરકારની યોજનાનો લાભ લઈને તે લોકો પોતાના પ્લોટ પર મકાનનું બાંધકામ કરી શકે તેવી વ્યવસ્થા પણ સરકારી અધિકારી અને વિચારતા સમુદાય સમર્થન મંચ સંસ્થા દ્વારા કરવામાં આવશે






Latest News