મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે શૌર્ય કથામાં દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ.ઝાલાનું કરાયું સન્માન 


SHARE











ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે શૌર્ય કથામાં દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ.ઝાલાનું કરાયું સન્માન 

રાજપૂત સમાજ "અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘદ્વારા "શૌર્ય કથા સપ્તાહ" નું તા ૨૫ થી ધ્રોલ નજીક ભુચર મોરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને આ શૌર્ય કથા તા ૩૧ સુધી ચાલુ રહેવાની છે આ કાર્યક્રમના આયોજનનો હેતુ ક્ષત્રિય સમાજના શહીદો તેમજ વીર પુરોષોણી શૌર્ય ગાથાને ઉજાગર કરવા તથા ઇતીહાસના વીર પુરુષોનું ગૌરવ જળવાઈ અને લોકો સુધી આ વીર પુરુષોની શૌર્ય ગાથા પહોંચાડવા માટેનો છે અને આ શૌર્ય કથા સપ્તાહમાં મોટી સંખ્યમાં રાજપૂત સમાજના લોકો હાજર રહે તેવું આયોજન પણ કરવામાં આવ્યું છે કાર્યક્ર્મમાં રાજપૂત સમાજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના હોદેદારો દ્વારા મોરબી જિલ્લાના માળીયામાં આવેલ દેવ સોલ્ટના ચેરમેન ડી.એસ. ઝાલાને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ મંત્રી હકુભા જાડેજા, કેબીનટ મંત્રી કિરીટસિંહજી રાણા, મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, મહારાજા વાંકાનેર કેશારીદેવસિંહજી, કેબીનટ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ડો.જયેન્દ્રસિંહ જાડેજા (મેનેજિંગ ટ્રસ્ટી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ) હાજર રહ્યા હતા.






Latest News