ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ધ્રુવભાઈ જારીયા અને રામભાઈ જીલરીયાને મિશન નવભારતમાં જુદાજુદા જિલ્લામાં પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ


SHARE











મોરબી જિલ્લાના ધ્રુવભાઈ જારીયા અને રામભાઈ જીલરીયાને મિશન નવભારતમાં જુદાજુદા જિલ્લામાં પ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ

મોરબીના ધ્રુવભાઈ જારીયા તેમજ રામભાઈ જીલરીયાને મિશન નવભારત (ગુજરાત) માં પ્રભારી તરીકેની જવાબદારી સોપોવામાં આવેલ છે મોરબી મિશન નવભારત (ગુજરાત) ના અધ્યક્ષ ભાનુભાઈ મેર દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશના જિલ્લા અને મહાનગરોના નવનિયુક્ત પ્રભારીઓના નામની યાદી જાહેર કરવામાં આવેલ છે આ યાદીમાં મોરબીના બે અગ્રણીઓને વિવિધ જિલ્લાઓની મહત્વની જવાબદારી સોંપવામાં આવેલ છે અને જાહેર કરવામાં આવેલી નિમણૂકો મુજબ મોરબીના ધ્રુવભાઈ જારીયાને જુનાગઢ, પોરબંદર અને કચ્છ ભુજ વિસ્તારોના પ્રભારી તરીકે જવાબદારી સોપેલ છે જ્યારે રામભાઈ જીલરીયાને સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના મહાનગરના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે તથા જામનગર અને મોરબી જિલ્લા મહાનગરના પ્રભારી તરીકે નરેન્દ્રભાઈ જોશીની નિમણૂક કરવામાં આવેલ છે






Latest News