ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક


SHARE











મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક

રાજકોટ ખાતે એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતી કામ કરે છે અને મુસાફર જનતાને ઉપયોગી થવાના હેતુ માટે કામ કરતી આ સમિતીમાં મોરબીના પી.પી.જોષી (પ્રવિણચંદ્ર પી.જોષી) ની વરણી કરવામાં આવેલ છે

સંસ્થાના પ્રતિનિધીએ વધુમાં જણાવ્યું હતુ તે આપની કામગીરીનો અભિપ્રાય સારો હોય આપની મોરબી જીલ્લા એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિના પ્રતિનિધી તરીકે તમારી નિમણુંક કરવામાં આવેલ છે.તો આ બાબતે આપે નિયમોનુસાર સારી કામગીરી કરવી તેવી સંસ્થાએ અપેક્ષા વ્યક્ત કરેલ છે.આ બાબતે તમોએ કરેલ કાર્યવાહીની જાણ સંસ્થાની ઓફીસે કરવા પણ જણાવાયેલ છે.એસ.ટી.મુસાફર સમિતિ તમારા સાથ સહકારની અપેક્ષા રાખે છે.તેમ ગુજરાત એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા (રાજકોટ) એ યાદીમાં જણાવેલ છે.પી.પી.જોષીના સગા-સંબંધીઓ, મિત્ર મંડળ તથા શુભચિંતકો દ્વારા તેમના મોબાઈલ નંબર (મો.૯૨૨૮૭ ૨૪૧૮૦) ઉપર શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.






Latest News