મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ


SHARE













મોરબીમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા શોભાયાત્રા યોજાઈ

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે મોરબીમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન બિરસા મુંડાની છબી સાથે જય જોહર ના નારા લગાવતા આદિવાસી પરિવારો બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા તથા ભગવાન ધ્વજ લહેરાવ્યા હતા તથા એ સંદેશ આપ્યો હતો કે અમે આદિવાસી હિન્દુ જ છીએ અને ધર્મ સાથે જ છીએ એ સંદેશ આપ્યો હતો જ્યારે ધર્મ માટે હિન્દુત્વ માટે જરૂર હશે ત્યારે અમે મસ્ત કપાવવા માટે પણ તૈયાર હતા તૈયાર છીએ અને ધર્મ પરિવર્તન કરાવનારા, સાથે વિદેશી ષડયંત્રને રોકવા માટે દરેક હિન્દુઓ એક થવું પડશે તથા આદિવાસી સમાજ હિન્દુ ધર્મનો અવિભાજ્ય અંગ છે એ સંદેશ હિંદુ ભગીરથસિંહ રાઠોડ રાષ્ટ્રીય અધ્યક્ષ (EELS) એ આપ્યો હતો જેઓને આ રેલીમાં વિશેષ અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા હતા. આ શોભાયાત્રા પંચમુખી હનુમાનજી મહારાજના સાનિધ્યથી ચાલુ થઈ મહારાણા પ્રતાપ ના પ્રતિમા સ્થાને પહોંચી મહારાણા પ્રતાપજી ને હાર પહેરાવી પૂર્ણાહુતિ કરવામાં આવી હતી






Latest News