મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો કાલે ધારાસભ્ય સાંભળશે


SHARE











મોરબી જિલ્લામાં આવતી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો કાલે ધારાસભ્ય સાંભળશે

મોરબી જીલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવે છે તેનો આધારે ઘણા ખેડૂતોને સિંચાઈ સુવિધાનો લાભ મળે છે જેથી નર્મદાની કેનાલને લગતા ખેડૂતોના પ્રશ્નો સાંભળવા ધારાસભ્ય દ્વારા કાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યુ છે કે, નર્મદાની કેનાલમાંથી પાણી લઈને ઘણા ખેડૂતો ખેતી કરી રહ્યા છે ત્યારે સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો તા 2 મે ને શુક્રવારે 12.45 વાગ્યે મોરબીના સર્કિટ હાઉસ ખાતે તેઓને મળી શકશે અને નર્મદાની મોરબી, ધ્રાંગધ્રા અને માળીયા બ્રાન્ચ કેનાદ્વારા સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો આગામી ખરીફ પાક સારી રીતે લઈ શકે તેના માટે ચર્ચા કરવામાં આવશે અને કેનાલને લગતા ખેડૂતોના જે પ્રશ્નો હોય સાંભળવામાં આવશે અને ટતેનો નિકાલ કરવા માટેની સૂચના આપવામાં આવશે.






Latest News