મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર મોરબીમાં માધાપર ઝાંપા પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ પકડાયા મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર-શસ્ત્ર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન


SHARE













મોરબીમાં હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર-શસ્ત્ર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન

મોરબીના શનાળા રોડ કાયાજી પ્લોટ- 8 માં બ્રહ્માકુમારી આશ્રમ સામે તા. 8/4/ 2025 ના રોજ સર્વે સનાતની હિન્દુ સમાજ માટે હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર  અને શસ્ત્ર કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે.

આ કેન્દ્ર શનિવારે સાપ્તાહિક કરવામાં આવી રહ્યું છે અને દર શનિવારે 9 થી 11 વાગ્યા સુધી સમય રહેશે.  જેમાં  સર્વે સનાતની હિન્દુ યોદ્ધાઓ,  ભાઈઓને આ કેન્દ્રમાં શસ્ત્ર તથા શાસ્ત્ર  શીખવવામાં આવશે જેથી કરીને બહોળી સંખ્યામાં લોકોને તેમાં જોડાવા માટે આહવાન કર્યું છે અને વધુ મહિત્રી માટે કમલેશભાઈ બોરીચા (9099010005), નેવિલભાઈ પંડિત (9429471701), હિતુભા ઝાલા  (9825219269), ભાવિનભાઈ ઘેલાણી (9925496488), ઇશ્વરભાઇ કંજારિયા (7069312575), જ઼ીલેશભાઈ કાલરીયા (9924888788)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News