સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર-શસ્ત્ર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન


SHARE











મોરબીમાં હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર-શસ્ત્ર કેન્દ્ર શરૂ કરવાનું આયોજન

મોરબીના શનાળા રોડ કાયાજી પ્લોટ- 8 માં બ્રહ્માકુમારી આશ્રમ સામે તા. 8/4/ 2025 ના રોજ સર્વે સનાતની હિન્દુ સમાજ માટે હિન્દૂ સંગઠનો દ્વારા શાસ્ત્ર  અને શસ્ત્ર કેન્દ્ર બનાવવામાં આવી રહ્યું છે.

આ કેન્દ્ર શનિવારે સાપ્તાહિક કરવામાં આવી રહ્યું છે અને દર શનિવારે 9 થી 11 વાગ્યા સુધી સમય રહેશે.  જેમાં  સર્વે સનાતની હિન્દુ યોદ્ધાઓ,  ભાઈઓને આ કેન્દ્રમાં શસ્ત્ર તથા શાસ્ત્ર  શીખવવામાં આવશે જેથી કરીને બહોળી સંખ્યામાં લોકોને તેમાં જોડાવા માટે આહવાન કર્યું છે અને વધુ મહિત્રી માટે કમલેશભાઈ બોરીચા (9099010005), નેવિલભાઈ પંડિત (9429471701), હિતુભા ઝાલા  (9825219269), ભાવિનભાઈ ઘેલાણી (9925496488), ઇશ્વરભાઇ કંજારિયા (7069312575), જ઼ીલેશભાઈ કાલરીયા (9924888788)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News