મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયત્રીમંદિર ખાતે રામનવમીએ 24 કુંડી મહાયજ્ઞનું આયોજન


SHARE











મોરબીમાં ગાયત્રીમંદિર ખાતે રામનવમીએ 24 કુંડી મહાયજ્ઞનું આયોજન

મોરબીમાં આવેલ વાઘપરા શેરી નં 14 માં શ્રી ગાયત્રી પ્રેરણા મંદિર આવેલ છે ત્યાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા તા. 6 ને રવિવારે રામનવમીના દિવસે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે જ શ્રીરામ જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવશે.

મોરબીમાં આવેલા ગાયત્રી પ્રેરણા મંદિર ખાતે દરવર્ષની જેમાં આ વર્ષે પણ રામનવમીના દિવસે તા 6 ના રોજ સવારે 8 થી 12 સુધી 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ મંદિરે શ્રીરામ જન્મોત્સવ ઉજવવા માટેનું ભવ્ય આયોજન કર્યું છે જેથી શ્રી ગાયત્રી યજ્ઞમાં બેસવા ઈચ્છુક ભક્તજનોએ મંદિરે જઈને પુજારીનો સંપર્ક કરવા માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.




Latest News