મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયત્રીમંદિર ખાતે રામનવમીએ 24 કુંડી મહાયજ્ઞનું આયોજન


SHARE











મોરબીમાં ગાયત્રીમંદિર ખાતે રામનવમીએ 24 કુંડી મહાયજ્ઞનું આયોજન

મોરબીમાં આવેલ વાઘપરા શેરી નં 14 માં શ્રી ગાયત્રી પ્રેરણા મંદિર આવેલ છે ત્યાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા તા. 6 ને રવિવારે રામનવમીના દિવસે ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે જ શ્રીરામ જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવશે.

મોરબીમાં આવેલા ગાયત્રી પ્રેરણા મંદિર ખાતે દરવર્ષની જેમાં આ વર્ષે પણ રામનવમીના દિવસે તા 6 ના રોજ સવારે 8 થી 12 સુધી 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ મંદિરે શ્રીરામ જન્મોત્સવ ઉજવવા માટેનું ભવ્ય આયોજન કર્યું છે જેથી શ્રી ગાયત્રી યજ્ઞમાં બેસવા ઈચ્છુક ભક્તજનોએ મંદિરે જઈને પુજારીનો સંપર્ક કરવા માટે ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.






Latest News