મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં લખધીરવાસ ગેટ પાસે ગટરમાં વધુ એક વખત ગૌવંશ ખાબક્યું


SHARE











મોરબીમાં લધીરવાસ ગેટ પાસે ગટરમાં વધુ એક વખત ગૌવંશ ખાબક્યું

મોરબી મહાપાલિકા દ્વારા તૂટેલી ગટરોને રીપેર કરવામાં આવે છે તેવી વાતો કરવામાં આવી રહી છે જો કે, ગટર તૂટેલ હોવાથી કે પછી ઢાંકણા ન હોવાથી ત્યની વખત ગૌવંશ અને ગૌમાતા ગટરમાં પડે છે આવી જ રીતે મોરબીમાં ધીરવાસના ગેટ પાસે જે ઉકડા ઢગલા હોય છે ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા છે જેથી અવાર નવાર ગૌવંઅને ગાય તેમાં પડે છે જેથી આ ગટર માટે પાલિકા અને મહાપાલિકામાં અનેક રજૂઆતો કરેલ છે તો પણ ગટરના ઢાંકણા રીપેર કરવામાં આવતા નથી જેથી કરીને ગૌવંશ તેમ પડે છે તેવી જ રીતે વધુ એક વખત ગૌવંશ ગટરમાં પડતાં યદુનંદન ગૌશાળા અને મહાપાલિકાને જાણ કરી હતી જેથી કરીને જીસીબી બોલાવીને ગટરમાંથી ગૌવંશને બહાર કાઢવામાં આવેલ છે જો કે, ભવિષ્યમાં આ ખુલ્લી ગટરમાં કોઈ બાળક પડી જાય અને સુરત જેવી ઘટના બને તેની તંત્ર દ્વારા રાહ જોવાને બદલે વહેલી તકે કચરો દૂર કરીને ત્યાં ગટરના ઢાંકણા કરવામાં આવે તેવી મોરબી સર્વે હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી છે 






Latest News