મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીમાં લખધીરવાસ ગેટ પાસે ગટરમાં વધુ એક વખત ગૌવંશ ખાબક્યું


SHARE











મોરબીમાં લધીરવાસ ગેટ પાસે ગટરમાં વધુ એક વખત ગૌવંશ ખાબક્યું

મોરબી મહાપાલિકા દ્વારા તૂટેલી ગટરોને રીપેર કરવામાં આવે છે તેવી વાતો કરવામાં આવી રહી છે જો કે, ગટર તૂટેલ હોવાથી કે પછી ઢાંકણા ન હોવાથી ત્યની વખત ગૌવંશ અને ગૌમાતા ગટરમાં પડે છે આવી જ રીતે મોરબીમાં ધીરવાસના ગેટ પાસે જે ઉકડા ઢગલા હોય છે ભૂગર્ભ ગટરના ઢાંકણા ખુલ્લા છે જેથી અવાર નવાર ગૌવંઅને ગાય તેમાં પડે છે જેથી આ ગટર માટે પાલિકા અને મહાપાલિકામાં અનેક રજૂઆતો કરેલ છે તો પણ ગટરના ઢાંકણા રીપેર કરવામાં આવતા નથી જેથી કરીને ગૌવંશ તેમ પડે છે તેવી જ રીતે વધુ એક વખત ગૌવંશ ગટરમાં પડતાં યદુનંદન ગૌશાળા અને મહાપાલિકાને જાણ કરી હતી જેથી કરીને જીસીબી બોલાવીને ગટરમાંથી ગૌવંશને બહાર કાઢવામાં આવેલ છે જો કે, ભવિષ્યમાં આ ખુલ્લી ગટરમાં કોઈ બાળક પડી જાય અને સુરત જેવી ઘટના બને તેની તંત્ર દ્વારા રાહ જોવાને બદલે વહેલી તકે કચરો દૂર કરીને ત્યાં ગટરના ઢાંકણા કરવામાં આવે તેવી મોરબી સર્વે હિન્દુ સંગઠન, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માંગ કરવામાં આવી છે 






Latest News