હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ભૂદેવોએ સમૂહમાં જનોઈ બદલાવી


SHARE











મોરબીમાં ભૂદેવોએ સમૂહમાં જનોઈ બદલાવી

બ્રાહ્મણો માટેની દિવાળી એટલે કે શ્રાવણ સુદ પૂનમ અને આ દિવસે મોરબીમાં બ્રાહ્મણો સમૂહમાં જનોઈ બદલાવતા હોય છે અને શ્રાવણી કર્મ કરતાં હોય છે આ વર્ષ પણ મોરબીમાં વાંકાનેર દરવાજા પાસે આવેલ ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ જનોઈ બદલવાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું અને સાત ઋષિમુનીઓની પૂજા કરવામાં આવી હતી અને મા ભગવતીની આરાધના કરીને જનોઈ બદલાવવામાં આવી હતી અને મોરબી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ અને મોરબી સમસ્ત બ્રહ્મ સમાજના હોદેદારો સહિતના ભૂદેવો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા અને સમૂહમાં જનોઈ બદલાવી હતી.






Latest News