હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ કાનાબાર પરિવારના આત્મશાંતી અર્થે હરિ સ્મરણ ભજન કિર્તનનું આયોજન


SHARE











શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ કાનાબાર પરિવારના આત્મશાંતી અર્થે હરિ સ્મરણ ભજન કિર્તનનું આયોજન

હરિસ્મરણ (ભજન કિર્તન) શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબીના પુર્વ પ્રમુખ સ્વ.હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર, તેમના ધર્મપત્ની સ્વ.વર્ષાબેન હરેશભાઈકાનાબાર તેમજ પુત્ર સ્વ.હર્ષ હરેશભાઈ કાનાબારનું તા.૭-૮-૨૪ ને મંગળવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે.તેમના આત્માની શાંતી અર્થે હરિ સ્મરણ (ભજન કિર્તન) નું આયોજન કરવામાં આવેલ છે.આ હરિ સ્મરણમાં સદ્ગતના સગા-વ્હાલાઓ, પરિચિતો તથા રઘુવંશી સમાજ સાથે મળીને સદ્ગતના આત્માની શાંતી અર્થે પ્રભુને પ્રાર્થના કરસે.આજ તા.૧૦ ને શનિવારના રાત્રે ૯-૩૦ કલાકે શ્રી જલારામ પ્રાર્થના મંદીર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે આ કાર્યક્રમનુ આયોજન શ્રી રઘુવંશી યુવક મંડળ-મોરબી અને શ્રી જલારામ પ્રાર્થના મંદીર દ્વારા કરવામાં આવેલ છે.

તારીખ : 11-8 ના રોજ મોરબીમાં એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક સારવાર

મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે તારીખ 11-8-24ને રવિવારે સવારે 9 થી 11 સુધી વિનામૂલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના કોઈપણ જાતના દુઃખાવાની સારવાર કરવામાં આવશે.આ કેમ્પમાં મોર્નિંગ વોકીંગ ગૃપવાળા ઈશ્વરભાઈ મોટકા પટેલ દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે. 




Latest News