વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

દેશના ભાજપના SC - ST ના સાંસદોએ અનામતમાં કોઈ ફેરફાર ન કરવા પત્ર પાઠવ્યો


SHARE











દેશના ભાજપના SC - ST ના સાંસદોએ અનામતમાં કોઈ ફેરફાર ન કરવા પત્ર પાઠવ્યો

તાજેતરમાં સુપ્રિમ કોર્ટના જજોની પેનલ દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં સબ કેટેગરી (વર્ગીકરણ) માટેની અનામત માટે મંજુરી આપી હતી જે અંતર્ગત આજે ભારતીય જનતા પાર્ટીના SC - ST ના સાંસદોએ આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ બાબતે કોઈ ફેરફાર ન કરવા સાંસદોએ લેખીતમાં પત્ર આપી રજુઆત કરી છે જે અંતર્ગત વડાપ્રધાને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું. કે, આ વિચાર અને રાય માત્ર સુપ્રિમ કોર્ટની જ છે જેમાં કેન્દ્ર સરકાર કે ભાજપાની રાજ્યની સરકારો તથા ભાજપા આવી કોઈ પણ બાબતનો સમર્થન કરતી નથી અને આવો કોઈ વિચાર પણ કરતી નથી






Latest News