મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાએ ભાવવંદના કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમાએ ભાવવંદના કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં ઠેર ઠેર ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઇ હતી ત્યારે મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમ ખાતે પણ ધામધુમથી ગુરુપૂર્ણિમાની ઉજવણી સાથે ભાવવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના લોકો હાજર રહ્યા હતા અને
ગુરુપૂર્ણિમાના દિવસે રામધન આશ્રમ ખાતે ભાવેશ્વરી માતાજી અને રત્નેશ્વરી માતાજીના સાનિધ્યમાં સૌ ભક્તોએ ગુરુપૂજન કર્યું હતું. ત્યાર બાદ મહાપ્રસાદ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.






Latest News