સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મિત્રને શ્રધ્ધાંજલિ


SHARE











મોરબી જલારામ મંદિરે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મિત્રને શ્રધ્ધાંજલિ

મોરબીના જાણીતા શ્રીજી જવેલર્સ વાળા સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાનું અકાળે અવસાન થતા તેમના આત્મશ્રેયાર્થે તેમના મિત્રોએ અહીંના જલારામ મંદિર ખાતે મહાપ્રસાદ યોજીને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.સ્વ.રવિનભાઈ મહેન્દ્રભાઈ રાણપરાનું તાજેતરમાં અકસ્મીક દુઃખદ અવસાન થતા તેમના મિત્રો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરીને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.આ તકે સદગત રવિનભાઇના મિત્રો તેમજ પકિવારજનોએ તેમના હાથે મહાપ્રસાદ વિતરણ કર્યો હતો.શ્રી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ સહીતનાઓ એ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.






Latest News