મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં માછીમારી માટે રજીસ્ટર થયેલ બોટનો માત્ર માછીમારી માટે જ ઉપયોગ કરો: અધિકારી


SHARE











મોરબી જીલ્લામાં માછીમારી માટે રજીસ્ટર થયેલ બોટનો માત્ર માછીમારી માટે જ ઉપયોગ કરો: અધિકારી

જળાશય અને ગામ તળાવની બોટોના ઉપયોગ અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં  જળાશય તેમજ ગામ તળાવમાં બોટનો ઉપયોગ ઇજારદારો જ કરી શકશે. બોટનો મત્સ્ય ઉદ્યોગ પ્રવૃતિ માટે જ ઇજારો આપવામાં આવેલ છે જેથી જળાશયો અને ગામ તળાવમાં બોટનો ઉપયોગ માત્રને માત્ર ફિશિંગ પ્રવૃતિ માટે જ કરવાનો રહેશે. ફિશીંગ પ્રવૃતિ સિવાય અન્ય કોઈ પ્રવૃતિમાં બોટનો ઉપયોગ કરવાનો રહેશે નહી.  ફિશિગ પ્રવૃતિ સિવાય બોટના ઉપયોગ જાણ થશે તો નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમ

મોરબીમાં જૂન  મહિનાના જિલ્લા સ્વાગત કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૭/૦૬/૨૦૨૪ ના બદલે તા. ૨૯/૦૬/૨૦૨૪ સવારનાં ૧૧:૦૦ કલાકે યોજવામાં આવનાર છે. તેમ નિવાસી અધિક કલેક્ટર એસ.જે.ખાચરની અખબારી યાદીમાં જણાવાયું છે.






Latest News