મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના તુલસીભાઈ કાસુન્દ્રાના પત્ની કાંતબેનના અવસાનના પગલે રાત્રે ધુન-ભજનનું આયોજન


SHARE







મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના તુલસીભાઈ કાસુન્દ્રાના પત્ની કાંતબેનના અવસાનના પગલે રાત્રે ધુન-ભજનનું આયોજન

મોરબી પાટીદાર નવનિર્માણ સેનાના અગ્રણી તુલસીભાઈ કાસુન્દ્રાના ધર્મપત્ની તથા મનોજભાઇ, જયેશભાઈ, દિપકભાઈ તથા યોગેશભાઈના માતૃશ્રી સ્વ.કાન્તાબેનનું અવસાન થતાં તેમને શ્રદ્ધાંજલી આપવા માટે ધૂન-ભજન રાખેલ છે.જેમા કલાકાર તરીકે બેબીમીતલબેન તથા સાથી કલાકારો ધૂન-ભજન કરશે.આજે તા.૧૬-૬ ને રવિવારે રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધી ઘુનડા(ખાનપર) ગામે તુલસીભાઈ દેવજીભાઈ કાસુન્દ્રાને ત્યાં ધુન-ભજનનું આયોજન કરાયેલ છે.જેથી સર્વ લોકો તથા સગા-સ્નેહીજનોને પધારવા કાસુન્દ્રા પરિવારએ ભાવભર્યુ આમંત્રણ આપેલ છે. વરસાદ ન હોય કાર્યક્રમ રાબેતા મુજબ ચાલુ જ છે.






Latest News