મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

રાજકોટ ગેમઝોનના દિવંગતોને મોરબી બાર એસો.ના વકીલોએ આપી શ્રદ્ધાંજલિ


SHARE











રાજકોટ ગેમઝોનના દિવંગતોને મોરબી બાર એસો.ના વકીલોએ આપી શ્રદ્ધાંજલિ

થોડા દિવસો પહેલા રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી જેમાં નાના બાળકો સહિતનાઓના મૃત્યુ નિપજ્યાં છે ત્યારે મોરબીના બાર એસો. દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિના મોરબીની કોર્ટમાં આવેલ બાર એસો.ના હોલમાં શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઇ આગેચાણિયા સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા અને મોરબી બાર એસો.નાં પ્રમુખ દિલીપ અગેચાણીયાએ જણાવ્યુ હતું કે, તેઓ મૃતકોના પરિવારજનો સાથે દિલથી જોડાયેલા છે અને તેમને દરેક કામમાં મદદ કરવાની તેઓની તૈયારી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ભોગ બનેલા પરિવારોને ઝડપી ન્યાય આપવાની માંગ કરેલ છે






Latest News