મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

રાજકોટ ગેમઝોનના દિવંગતોને મોરબી બાર એસો.ના વકીલોએ આપી શ્રદ્ધાંજલિ


SHARE







રાજકોટ ગેમઝોનના દિવંગતોને મોરબી બાર એસો.ના વકીલોએ આપી શ્રદ્ધાંજલિ

થોડા દિવસો પહેલા રાજકોટમાં આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગી હતી જેમાં નાના બાળકો સહિતનાઓના મૃત્યુ નિપજ્યાં છે ત્યારે મોરબીના બાર એસો. દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિના મોરબીની કોર્ટમાં આવેલ બાર એસો.ના હોલમાં શ્રધ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી બાર એસો.ના પ્રમુખ દિલીપભાઇ આગેચાણિયા સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં વકીલો હાજર રહ્યા હતા અને મોરબી બાર એસો.નાં પ્રમુખ દિલીપ અગેચાણીયાએ જણાવ્યુ હતું કે, તેઓ મૃતકોના પરિવારજનો સાથે દિલથી જોડાયેલા છે અને તેમને દરેક કામમાં મદદ કરવાની તેઓની તૈયારી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને ભોગ બનેલા પરિવારોને ઝડપી ન્યાય આપવાની માંગ કરેલ છે






Latest News