મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે રામધન આશ્રમ ખાતે વિવિધ કાર્યકમ યોજાયા


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસે રામધન આશ્રમ ખાતે વિવિધ કાર્યકમ યોજાયા

મોરબી નજીક મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે શરદ પૂર્ણિમા નિમિત્તે સવારે રામધન આશ્રમ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે ઉમિયા માતાજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેન્દ્રનગર ગામના લોકો હાજર રહ્યા હતા તેની સાથોસાથ કુમારિકા પૂજન અને પ્રસાદનું આયોજન મહંત ભાવેશ્વરીબેનના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, દેવકરણભાઈ, દલસુખભાઈ મહાદેવભાઇ અને બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેવું રામધન આશ્રમના મુકેશ ભગતે યાદીમાં જણાવ્યું છે






Latest News