મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે રામધન આશ્રમ ખાતે વિવિધ કાર્યકમ યોજાયા


SHARE











મોરબીના મહેન્દ્રનગર પાસે રામધન આશ્રમ ખાતે વિવિધ કાર્યકમ યોજાયા

મોરબી નજીક મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે તેવી જ રીતે શરદ પૂર્ણિમા નિમિત્તે સવારે રામધન આશ્રમ ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે ઉમિયા માતાજીના મંદિરે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહેન્દ્રનગર ગામના લોકો હાજર રહ્યા હતા તેની સાથોસાથ કુમારિકા પૂજન અને પ્રસાદનું આયોજન મહંત ભાવેશ્વરીબેનના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ, દેવકરણભાઈ, દલસુખભાઈ મહાદેવભાઇ અને બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેવું રામધન આશ્રમના મુકેશ ભગતે યાદીમાં જણાવ્યું છે






Latest News