ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં બે ગાયોને સીગળાના કેન્સરનું ઓપેરશન કરાયું


SHARE











મોરબી જિલ્લામાં બે ગાયોને સીગળાના કેન્સરનું ઓપેરશન કરાયું

મોરબી જિલ્લામાં ૧૦ ગામ દીઠ એક ચાલતી ૧૯૬૨ યોજનાનો ઘણા અબોલ જી લાભ મળી રહ્યો છે ત્યારે ૧૯૬૨ ની ટીમે તાજેતરમાં મોરબી તાલુકાના  મકનસર અને હળવદ તાલુકાના ખોડ ગામે ગાયના સીગળાના ભાગમાં કેન્સલ હોવાથી કેન્સરથી પીડાતી બે ગાયના ઓપેરશન કરી  નવજીવન આપ્યું છે આ કામગીરી ૧૯૬૨ ની ટીમના ડો. તાલિબ હુસેનડો. વિપુલ કાનાણી , ડો. રોશન સાલ્વી તેમજ પાયલોટ જયદીપ જલુ અને વિશાલ સોનારા દ્વારા કરવામાં આવી હતી






Latest News