વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીમાં જારીયા પરિવાર દ્વારા કથા સાથે યોજાયેલ રાજભા ગઢવીના ડાયરામાં ડોલર ઊડ્યાં: ધારાસભ્યએ પણ કથાનો લાભ લીધો


SHARE











મોરબીમાં જારીયા પરિવાર દ્વારા કથા સાથે યોજાયેલ રાજભા ગઢવીના ડાયરામાં ડોલર ઊડ્યાં: ધારાસભ્યએ પણ કથાનો લાભ લીધો

મોરબીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સાથે તા ૧૮ ના રોજ જાણીતા કલાકાર રાજભા ગઢવીના લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જારીયા પરિવાર સહિત અનેક લોકો લોકડાયરામાં આવ્યા હતા અને મોરબી સદભાવના હોસ્પિટલની બાજુમાં આવેલ બોયઝ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ (શ્રીકૃષ્ણ ધામ) ખાતે રાજભા ગઢવી અને તેના સાથી કલાકારોએ લોકડાયરામાં જમાવટ કરી હતી ત્યારે કલાકાર ઉપર મોરબીના દાતા વરસી ગયા હતા અને રાજભા ગઢવીના આ લોક સાહિત્યના ડાયરામાં એક જ રાતમાં અંદાજે ૧૦ લાખથી વધુનો વરસાદ કરવામાં આવ્યો હતો જેની વધુમાં નિર્મલભાઇ જારીયા પાસેથી મળેલ માહિતી મુજબ રાજભા ગઢવીના લોકડાયરામા અંદાજે ૧૦ લાખથી વધુનું ભંડોળ એકત્રિત થયેલ છે જે આગમી દિવસોમાં ગૌશાળા, વૃદ્ધાશ્રમ અને અંધાશ્રમ સહિતના સ્થળેઓ સેવકાર્યમાં વાપરવામાં આવશે આ કથામાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો






Latest News