મોરબીમાં પાર્કિંગ બાબતે માર મારીને ઇજા કરવાના ગુનામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર
મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા જીવદયાની સેવાકીય પ્રવૃત્તિ
SHARE
મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા જીવદયાની સેવાકીય પ્રવૃત્તિ
હાલમાં ઉનાળાની ગરમી શરૂ થઈ ગયેલ છે ત્યારે કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટે ચિત્રા હનુમાનજી મંદિર શનાળા રોડ મોરબી ખાતે વિના મૂલ્યે પાણીના ૭૦૦ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથો સાથ ધુનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે ચિત્રા હનુમાનજી ધૂન મંડળના સભ્યો મહાદેવભાઈ ચિખલિયા, પ્રાણજીવનભાઈ રંગપડીયા, પી.એ. કાલરીયા, ગોરધનભાઈ ઘોડાસરા, નાનજીભાઈ મોરડીયા અને મણિલાલ કાવર તેમજ સેવાભાવી વ્યક્તિઓ પણ હાજર રહ્યાં હતા તેવું ચિત્રા હનુમાનજી ધૂન મંડળના પ્રમુખ ટી.સી. ફૂલતરિયાએ યાદીમાં જણાવેલ છે.