મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતી દેવડી શાળાના શિક્ષિકા નિતાબેન ઉપાધ્યાયને નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો


SHARE











વાંકાનેરના રાતી દેવડી શાળાના શિક્ષિકા નિતાબેન ઉપાધ્યાયને નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો

વાંકાનેર તાલુકાની નવી રાતીદેવળી પ્રાથમિક શાળાના શિક્ષિકા નીતાબેન જે. ઉપાધ્યાયનો વય નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં વાંકાનેર તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.જે.જી.વોરા, બીઆરસી મયુરસિંહજી પરમાર, કેળવણી નિરીક્ષક યુવરાજસિંહ વાળા (સંઘ પ્રમુખ), સી.આર.સી. અજીતભાઈ શૈક્ષિક મહાસંઘ પ્રમુખ અશોકભાઈ સતાસિયા, રામકૃષ્ણ તાલુકા શાળાના આચાર્ય હસમુખભાઈ મકવાણા, ગામના અગ્રણી અને શિક્ષણવીદ મહાવીરસિંહ ઝાલા, ગામના સરપંચ શાળાના આચાર્ય નરેન્દ્રભાઇ સારેસા તથા અન્ય અગ્રણી ગ્રામજનો અને પેટા શાળાના આચાર્યો તથા શિક્ષકોએ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન પાયલબેન ભટ્ટે કર્યું હતું.






Latest News