મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી અને વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે વિવિધ વિસ્તારમાં પ્રવેશબંધી-નો પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ મોરબી મનપા ફાયર વિભાગે હોસ્પિટલ, સ્કૂલ અને હોટલમાં આપી ફાયરની તાલીમ મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ઘનશ્યામગઢ ગામે નર્મદાનું પાણી ૪૦ વીઘા મગફળીમાં ફરી વળ્યું !


SHARE















ખેડૂતોને સિચાઈ માટે નર્મદાનું પાણી જોઈતું હોય છે ત્યારે મળતું નથી અને પછી ખેતીને નુકશાન કરે તે રીતે પાણી મળતું હોય છે આજે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ઘનશ્યામગઢ ગામ પાસે નર્મદાની કેનાલ ઓવરફલો થતાં ખેડૂતને ઊભા પાકમાં નુકશાન થયું છે અને નર્મદાનું પાણી ૪૦ વીઘા મગફળીના પાકમા ફરી વળ્યુ હોવાથી ખેડૂતનો પાક બળી જા યતેવી શક્યતા છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કેનાલમાં ૧૮ નંબરનો વાલ અજાણ્યા શખ્સે ખોલી નાખતા કેનાલનુ પાણી ખેતરમાં ફરી વળ્યું છે






Latest News