મોરબી જીલ્લામાં આંગણવાડી વર્કર-આશાવર્કર બહેનોએ પડતર પ્રશ્નો ઉલેકવા વધુ એક વખત આપ્યું આવેદનપત્ર
મોરબીના લખધીરપુર રોડે લ્યુમેન સિરામિકમાં ૩૫૧થી વધુ વૃક્ષોનું વાવેતર
SHARE








મોરબી શહેર અને જિલ્લાના જુદાજુદા એરિયામાં ચોમાસા દરમ્યાન વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે આવી જ રીતે સિરામિકના ઉધૌગિક વિસ્તારમાં આવેલ લખધીરપુર રોડ ઉપર લ્યુમેન સિરામિક પ્રા.લી દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને જુદી જુદી જાતના ઓક્સિજન પુરો પાડતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં જાંબુ, લીમડો, વડ, બોરસલી, ચંપો, આસોપાલવ, બોટલપામ જેવા ૩૫૧થી વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવામાં આવ્યું છે અને વૃક્ષારોપણ રોપણ કરીને પર્યાવરણનું જતન કરવા માટેન આ કાર્યમાથી બીજા લોકોને પણ પ્રેરણા મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી

