ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડે લ્યુમેન સિરામિકમાં ૩૫૧થી વધુ વૃક્ષોનું વાવેતર


SHARE











મોરબી શહેર અને જિલ્લાના જુદાજુદા એરિયામાં ચોમાસા દરમ્યાન વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે આવી જ રીતે સિરામિકના ઉધૌગિક વિસ્તારમાં આવેલ લખધીરપુર રોડ ઉપર લ્યુમેન સિરામિક પ્રા.લી દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને જુદી જુદી જાતના ઓક્સિજન પુરો પાડતા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં જાંબુ, લીમડો, વડ, બોરસલી, ચંપો, આસોપાલવ, બોટલપામ જેવા ૩૫૧થી વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવામાં આવ્યું છે અને વૃક્ષારોપણ રોપણ કરીને પર્યાવરણનું જતન કરવા માટેન આ કાર્યમાથી બીજા લોકોને પણ પ્રેરણા મળશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News