મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં સર્વપ્રથમ વખત નિત્યલીલા શ્રીકૃષ્ણલીલાનું આયોજન


SHARE











મોરબીમાં સર્વપ્રથમ વખત નિત્યલીલા શ્રીકૃષ્ણલીલાનું આયોજન

મોરબીમાં શ્રી હરીરાયજી મહાપ્રભુજી વિરચિત નિત્યલીલા શ્રી કૃષ્ણલીલા રસપાનનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૨ થી ૨૫ ફેબ્રુઆરી સુધી સૌપ્રથમ વખત મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાછળ શ્રી વલ્લભાશ્રય ખાતે દરરોજ બપોરે ૩: ૩૦થી સાંજે ૬: ૩૦ સુધી વક્તા અભિષેકલાલજી મહારાજ કથાનું રસપાન કરાવશે વધુમાં આયોજકોએ જણાવ્યુ છે કે, તા. ૨૨ ના રોજ બપોરે શક્તિ પ્લોટ શેરી નં ૫ થી વચનામૃત સ્થળ સુધી મંગલ સામૈયા અને ત્યાર બાદ કથાનો પ્રારંભ થશે અને તા. ૨૪ ના રોજ રાત્રે ૯ કલાકથી ફૂલ-ફાગ રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે






Latest News