મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા આશ્રમે વિહિપના પ્રમુખનું કરાયું સ્વાગત


SHARE











મોરબીના ઉમિયા આશ્રમે વિહિપના પ્રમુખનું કરાયું સ્વાગત

મોરબીના શનાળા રોડે આવેલ શ્રી ઉમિયા આશ્રમ સત્યનારાયણ ગૌશાળા ખાતે મહંત નિરંજનદાસજી મહારાજ દ્વારા મોરબી જીલ્લા વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ મહેન્દ્રભાઈ સવસાણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ઉમિયા આશ્રમના સેવક સજુભાઈ ધોલુભા જાડેજા, પ્રકાશભાઈ કાચરોલા સહિતના લોકો ત્યાં હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મહેન્દ્રભાઈ સવસાણીએ રામ જન્મ ભૂમિ અયોધ્યા ખાતે સેવા આપી હતી જેથી તેમનું સ્વાગત તેમજ સન્માન કરાયું હતું






Latest News