મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા બનતા ધારાસભ્યની હાજરીમાં શહેર ભાજપ દ્વારા નગર દરવાજા ચોકમાં આતિશબાજી


SHARE











મોરબી મહાપાલિકા બનતા ધારાસભ્યની હાજરીમાં શહેર ભાજપ દ્વારા નગર દરવાજા ચોકમાં આતિશબાજી

મોરબી પાલિકાને મહાપાલિકાએનો સરકાર દ્વારા આજે રજૂ કરવામાં આવેલ બજેટમાં દરજ્જો આપવામાં આવેલ છે ત્યારે મોરબીમાં ધારાસભ્યની હાજરીમાં શહેર ભાજપ દ્વારા મોરબીના નાગર દરવાજા ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી ત્યારે ઢોલના તાલે ગરબે ઘૂમીને સહુ કોઈને એક મેકના મો મીઠા કરાવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના લોકોને સારામાં સારી સુવિધા મળે તેના માટે છેલ્લા ઘણા વર્ષોથી મોરબી પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી હતી તેવામાં ગુજરાતનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં આજે જે બજેટ રજૂ કરેલ છે તેમાં વર્ષ ૨૦૨૩-૨૪ માં બજેટમાં મોરબી સહિત કુલ આઠ પાલિકાને મહાપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવેલ છે જેથી કરીને મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં આ નિર્ણયને આવકારીને ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિશીપભાઈ કૈલા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતિયા, મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, મોરબી જિલ્લા ભાજપ અનુ. જતી મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, મોરબી શહેર ભાજપના પ્રમુખ જયદીપભાઈ કંડિયા, જયરાજસિંહ જાડેજા, દેવાભાઇ અવાડિયા, પ્રકાશભાઈ ચબાડ, જયોતિસિંહ જાડેજા, મેઘરાજસિંહ ઝાલા, દીપકભાઈ પોપટ, કેતનભાઇ બોપાલિયા, નિકુંજભાઈ કોટક, પરેશભાઈ કચોરીયા, નરેન્દ્રભાઈ પોપટ, અલ્પાબેન કકક્ડ, જયશ્રીબેન, જયવંતસિંહ જાડેજા, શૈલેષભાઈ સહિતના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા અને મોરબીના નાગર દરવાજા ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી ત્યારે ઢોલના તાલે ગરબે ઘૂમીને સહુ કોઈને એક મેકના મો મીઠા કરાવ્યા હતા અને આગામી દિવસોમાં મોરબી ખરા અર્થમાં પેરિસ બની જશે તેવી લાગણી અને વિશ્વાસ સહુ કોઈએ વ્યક્ત કર્યો હતો






Latest News