મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ખરેડા ગામે અંબાજી પ્રાગટ્ય દિન ઉજવાશે


SHARE











મોરબીના ખરેડા ગામે અંબાજી પ્રાગટ્ય દિન ઉજવાશે

મોરબી તાલુકાનાં ખરેડા ગામે આગામી તા. ૨૫ ને ગુરુવારે અંબાજી માતાજીનો પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવશે ત્યારે મંદિરે માતાજીનું પૂજન-અર્ચન, રાસ-ગરબા આરતી  સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીના ખરેડા ગામે આગામી તા ૨૫ ના રોજ વિવિધ કાર્યક્રમોમાં સવારે ૭:૦૦ કલાકે મંગળા આરતી, ૯:૩૦ કલાકે માતાજીનું પૂજન, ૧૦:૦૦ કલાકે ધજાજીનું સામૈયું, ૧૦:૩૦ કલાકે ધ્વજારોહણ, ૧૧ થી ૧૨ રાસ ગરબા, ૧૨:૩૦ કેક કટીંગ, ૧:૦૦ વાગ્યે પ્રાસંગિક પ્રવચન, ૧:૧૫ વાગ્યે અન્નકૂટ દર્શન તથા આરતી તેમજ ૧:૩૦ કલાકે સમૂહ પ્રસાદ યોજાશે. 






Latest News