ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી  ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ


SHARE











વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી  ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ

વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં બોટ ઊંધી પડતાં તેમાં બેઠલા ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકોમાંથી ૧૫ જેટલા લોકોના મૃત્યુ થયેલ છે ત્યારે વડોદરાની ઘટનામાં ભોગ બનેલા પરિવારની ઝડપી  ન્યાય માટે મોરબી બાર એસો.ની માંગ કરેલ છે

મોરબી બાર એસો.ના પ્રમુખ  દિલીપભાઈ  આર. અગેચાણીયા તથા  મોરબી બાર એસો.ના વકીલો દ્વારા વડોદરા શહેરના હરણી તળાવ ખાતે બનેલ દુર્ઘટના માટે ખુબ જ દુઃખની લાગણી વ્યક્ત કરેલ છે અને મોરબી બાર એસો. એ જવાબદાર વ્યકિત સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ભોગ બનનાર બાળકોના વાલીઓને ઝડપી  ન્યાય મળે તેવી માંગણી કરેલ છે વધુમાં જણાવ્યુ છે કે, ગંભીર બેદરકારીથી મોટી દુઃખદ દુર્ઘટના બની અને ભૂલકાઓ સહિતનાઓના મોત થયેલ છે






Latest News