મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

ટંકારા: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા સૌરાષ્ટ્ર ઝોનનું પ્રદર્શન યોજાયું-આદ્રોજા પરીવારે દાદાજીની પુણ્યતિથિની કરી પ્રેરણાદાયી ઉજવણી


SHARE











ટંકારા: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા સૌરાષ્ટ્ર ઝોનનું પ્રદર્શન યોજાયું,આદ્રોજા પરીવારે દાદાજીની પુણ્યતિથિની કરી પ્રેરણાદાયી ઉજવણી

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા રાજકોટ ખાતે સૌરાષ્ટ ઝોનનું પદર્શન યોજયેલ. જેમાં ઓરપેટ ક્ધયા વિદ્યાલય ટંકારા ની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ. અવનીબેન ગળચળ એ રજૂ કરેલ કૃતિ Technique of 3 R in cancern with Banana stem   કૃતિ નંબર મેળવેલ છે અને હવે રાજ્ય કક્ષાએ યોજનારના વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેશે.

આકૃતિ તૈયાર કરવામાં માર્ગદર્શન હિરલબેન શિક્ષિકા દ્વારા પૂરું પડાયેલ. આક્રુતિ દ્વારા અવનીબેન ખેડૂતો દ્વારા કેળાના થડને સળગાવી દેવામાં આવે છે તેનો રીયુઝ કરી ફરીથી ઉપયોગ કેમ કરી શકાય તે કૃતિ દ્વારા પ્રયોગ કરી સમજાવી, સરસ રીતે દર્શાવેલ છે. જેનાથી ખેડૂતો વધારાની આવક પણ મેળવી શકશે. આ કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી પામતા શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવે છે.

આદ્રોજા પરીવારે દાદાજીની પુણ્યતિથિ એ પ્રેરણાદાયી કાર્ય કરી અનોખી ઉજવણી કરી 

એક્ટિવ ફાઉંડેશનના સભ્ય ધ્રુવ આદ્રોજા તથા ભક્તિ ધ્રુવ આદ્રોજા પૌત્ર ધર્મ નિભાવવા દાદાજી ગોરધનભાઈની 26મી પુણ્યતિથિએ બાળા રાજાને ભરપેટ નાસ્તો કરાવીને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી આવા પ્રેરણારૂપ કર્યો કરીને દાદાજીની હાજરી ભલે હવે આ દુનિયા મા નથી પણ આત્મા ખુશ હશે કે પૌત્ર દ્વારા આવા સારા કાર્યો થઈ રહ્યા છે. સાથે આવા પ્રેરણારૂપ કાર્યો કરવા એલીશ ઝાલરીયા અને એક્ટિવ ફાઉંડેશનના સભ્યો દ્વારા 99254 11990 સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે






Latest News