મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદ તાલુકમાં ચરાડવા પાસે આવેલ કે.ટી. મિલના મજૂરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું


SHARE







હળવદ તાલુકમાં ચરાડવા પાસે આવેલ કે.ટી. મિલના મજૂરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ કે.ટી. મીલ જે વર્ષ ૨૦૦૦ માં બંધ કરવામાં આવી છે ત્યાં વર્ષો સુધી કામ કરતાં અને રહેતા મજૂરોને આજની તારીખે પણ ન્યાય મળેલ નથી જેથી કરીને મોરબી જીલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મજૂરોએ તેની વર્ષો જુની ફરિયાદ કલેક્ટર સમક્ષ રજૂ કરી હતી આ મિલની કોલોનીમાં રહેતા કામદારને પોતાના હક્ક મળ્યા નથી અને મીલ દ્વારા ખરીદવામાં આવેલ જમીન ઉપર ગેરકાયદે મીલની જમીન પોતાના નામે કરીને કેટલાક શખ્સો તેને ખાલી કરાવવા માટે દબાણ કરી રહ્યા છે જેથી કરીને મજૂરોને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે હાલમાં કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.






Latest News