મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી જન્મદિવાસની ઉજવણી કરાઇ


SHARE











મોરબીના રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી જન્મદિવાસની ઉજવણી કરાઇ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજીનો ગઈકાલે જન્મદિવસ હોય તેમના જન્મદિવસ નિમિત્તે જરૂરિયાત મંદોને રાશન કીટ અને ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે ભક્તોને તુલસીના રોપણનું વિતરણ કર્યું હતું અને તુલસી ક્યારે દિવડા પ્રગટાવીને તુલસી પૂજાનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો અને સાંજે ભક્તો માટે પ્રસાદનું રામધન આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેવું રામધન આશ્રમના મુકેશ ભગત પાસેથી જાણવા મળેલ છે






Latest News